અપહરણ પ્રકરણમાં ટ્વિસ્ટ ! કિંજલ રબારીએ કહ્યું મારુ અપહરણ નથી થયું, મારી મરજીથી જ મારા પતિ અશોક ચૌધરી સાથે ગઈ છું
જાણીતી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નવો વળાંક આવ્યો છે. કિંજલે અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પીઆઈને પત્ર લખી અપહરણની વાતને સંપૂર્ણ નકારી કાઢી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.