ભૂખ વધારવાની સાથે ઇમ્યુનિટી પણ વધારશે આ ગરમાગરમ સુપ, જાણો બનાવવાની સૌથી સરળ રીત
ઠંડીની ઋતુ શરૂ થતાં જ શરદી, ઉધરસ, ગળામાં ખરાશ અને પાચનની સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આવા સમયે શરીરને અંદરથી ગરમાવો આપે અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.