Breaking News: અમદાવાદમાં ગણેશ પંડાલો માટેના જાણી લો નિયમો, પંડાલ નાનો હોય કે મોટો સેફ્ટીમાં નહીં ચાલે કોઈ બાંધછોડ
અમદાવાદમાં ગણેશ પંડાલો માટે ફાયર વિભાગે કડક નિયમો બનાવ્યા છે. જેમા પંડાલમાં ફટાકડા રાખી શકાશે નહીં. બે ઈમરજન્સી એક્ઝિટ, શાળા-હોસ્પિટલથી અંતર અને ફાયર સેફ્ટી જાણતા બે વ્યક્તિને પંડાલના સ્થળ પર રાખવા ફર…
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.