Breaking News: બનાસકાંઠામાં 14 Sep. સોમવારે બંધ રહેશે 65 જેટલા CNG પંપ, IRM કંપની સાથે વાટાઘાટો રહી નિષ્ફળ
બનાસકાંઠામાં ફરી એકવાર IRM કંપની સાથેની વાટાઘાટો બંધ રહેતા 65 જેટલા CNG પંપ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યુ છે. પંપ સંચાલકોએ લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી પંપ બંધ રાખવા જણાવ્યુ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.