Breaking News : ભારત અને પાકિસ્તાનની નૌસેનાના જહાજ વચ્ચે ટક્કર, ભારતે પાકિસ્તાન હાઈ કમિશનને મોકલ્યું તેડું
અરબી સમુદ્રમાં 15 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનના નૌકાદળના જહાજો વચ્ચે ટક્કર થઈ હતી. નિયમિત દેખરેખ મિશન દરમિયાન પાકિસ્તાની જહાજના બિનવ્યાવસાયિક અને અસુરક્ષિત દાવપેચને કારણે આ ઘટના બની.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.