Breaking News : ભારત સાથે વેપારી સંબંધો સુધારવા ચીન તૈયાર, શું તણાવનો અંત આવશે?
ભારત અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં મોટા પરિવર્તનના સંકેતો છે. ચીનના વાણિજ્ય મંત્રીની પિયુષ ગોયલ સાથેની મુલાકાત બાદ, ચીને ભારતની આર્થિક ચિંતાઓને દૂર કરવા માટે પોતાની તૈયારી દર્શાવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.