Breaking News : માધુરી હાથણીએ ગુજરાતના વનતારામાં સારવાર પૂર્ણ કરી, એક વર્ષથી વધુ સમય બાદ મહારાષ્ટ્ર પરત ફરશે
જામનગરના વનતારામાં એક વર્ષથી વધુ સમયની સઘન સારવાર બાદ માધુરી હાથણી સ્વસ્થ થઈ મહારાષ્ટ્ર પરત ફરશે. ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી માધુરીને વનતારાની નિષ્ણાત ટીમે હાઇડ્રોથેરાપી અને વિશેષ પોષણ દ્વારા નવ…
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.