Breaking News: મરતી માની આંતરડી દુભાણી… બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, સંતના વહેતા આંસુઓથી તારીક રહમાનનું પાપ ઉઘાડું પડ્યું
બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારનો વધુ એક કાળજું કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની બીમાર માતા પોતાના પુત્રને જોવા માટે છેલ્લા શ્વાસ સુધી…
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.