Breaking News: રોહિત શર્માની પસંદગી નહીં થાય? વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે અજિત અગરકર લેશે મોટો નિર્ણય
વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 16 સપ્ટેમ્બરે થવાની ધારણા છે. આ શ્રએ માટે BCCIની બેઠક યોજાશે, જેમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી સૌથી મોટો મુદ્દો બની શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.