Breaking News : શનિ-રવિની રજામાં ફરવાનો પડી જશે જલસો, કલાકોમાં પહોંચી જશો ઉદયપુર
જો તમારે પણ શનિ-રવિની રજાઓમાં ક્યાં દુર ફરવા જવું છે. તો આ વંદે ભારત ટ્રેન તમારા માટે બેસ્ટ રહેશે. તમે 7 કલાકમાં ઉદયપુર પહોંચી જશો. આરામથી ફરી તમે પરત ઘરે આવી શકો છો. તો જોઈ લો વંદે ભારતનો રુટ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.