Exclusive: ઉત્તરાખંડ SIR, હરિદ્વાર સહિત 4 જિલ્લામાંથી મતદારનું નામ હટાવવા 85 ટકા અરજીઓ આવી
Uttarakhand SIR : ઉત્તરાખંડમાં એસઆઈઆર દરમિયાન મતદાર યાદીમાંથી નામ હટાવવા માટે ફોર્મ-7 હેઠળ 1.30 લાખથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 85 ટકા અરજીઓ ઉધમસિંહ નગર, હરિદ્વાર, દહેરાદૂન અને નૈનીતાલથી આવી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.