ગાંધીનગરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 10થી વધુ મજૂરો ફસાયા હોવાની આશંકા, હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા
દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ બુધવારે ગાંધીનગરમાં પણ નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટના ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બની હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.