Ganesh Chaturthi 2026: ભગવાન ગણેશના સ્વાગત પહેલા ઘરે લાવો આ શુભ વસ્તુઓ, આખું વર્ષ રહેશે સુખ-સમૃદ્ધિ!
ગણેશ ચતુર્થી 2026 (14 સપ્ટેમ્બર) પહેલાં કેટલીક શુભ વસ્તુઓ ઘરે લાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. સોના-ચાંદી, ગણેશજીની મૂર્તિ, હળદર-સોપારી, લક્ષ્મી-ગણેશ, દુર્વા અને અન્ય પૂજા સામગ્રી ખરીદવી શુભ મનાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.