Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર આ વિધિથી કરો મૂર્તિ સ્થાપના, ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ!
ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપના હંમેશાં શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ. માન્યતા છે કે યોગ્ય વિધિ અને નિયમો સાથે ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા લાવીને સ્થાપિત કરવાથી ઘરના તમામ વિઘ્નો દૂર થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.