Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર કેવી રીતે કરશો બાપ્પાનું સ્થાપન, જાણો વિધિ અને શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીની સાથે ઘર-ઘર ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશની પ્રતિમા ઘર લાવીને વિધિ-વિધાનથી તેમની સ્થાપના કરે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.