માછીમારોની એ માનતા, રોજગારીનું સંકટ… જાણો કેવી રીતે લાલબાગ ચા રાજાની થઈ હતી શરૂઆત
લાલબાગ ચા રાજાની ભવ્ય પહેલી ઝલક સામે આવી ગઈ છે, જે ગણેશ ભક્તોનો ઉત્સાહ વધારશે. મુંબઈના આ પ્રસિદ્ધ ગણપતિને 'નવસાલા પાવણારા ગણપતિ' એટલે કે મનોકામના પૂર્ણ કરનારા દેવ તરીકે ઓળખવામાં આવે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.