માનવતાનો જીવંત દાખલો, પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોને મળ્યું નવું જીવન, જુઓ Video
આણંદના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં પૂરની સ્થિતિમાં ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું હૃદયસ્પર્શી બચાવકાર્ય કરવામાં આવ્યું. વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની ટીમે શરૂઆતમાં મુશ્કેલીઓ છતાં, પાણીમાં સુરક્ષિત…
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.