નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને નોટિસ ફટકારી, દિલ્હી એરપોર્ટથી ત્રણ વિદેશી નાગરિકો ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના રવાના થયા
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને નોટિસ ફટકારી છે જેમાં ત્રણ વિદેશી નાગરિકો ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના દિલ્હી એરપોર્ટથી મ્યુનિક જવા રવાના થયા હતા.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.