રાજ્યમાં 108 લૉ પ્રોફેસરની ભરતીનો ઓર્ડર રદ, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારનો નિર્ણય
ગુજરાતમાં 108 લૉ પ્રોફેસરની ભરતીને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 27 કોલેજોમાં ફિક્સ પગારના ધોરણે 108 લૉ પ્રોફેસરની ભરતી માટે અપાયેલો વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો છ…
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.