રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે વધુ 2 કલાક વીજળી આપવાનો સરકારનો નિર્ણય
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે વધુ બે કલાક વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતોને અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરીને 10 કલાક વીજળી આપવામાં આવશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.