શું તમે પણ રાત્રે 9 વાગ્યા પછી જમો છો ? વધશે પેટની ગંભીર મુશ્કેલીઓ, નવી સ્ટડીમાં થયો ‘ચોંકાવનારો ખુલાસો’
શું તમે પણ મોડી રાત્રે જમવા કે સ્નેક્સ ખાવાના શોખીન છો? જો હા, તો આ સમાચાર તમારા માટે છે. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, રાત્રે 9 વાગ્યા પછી ભોજન લેવાથી પાચન અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે…
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.