Breaking News: પાટડીમાં ગૌહત્યા કરતી દુકાનો પર ફર્યુ બુલડોઝર, ગેરકાયદે કતલખાના અને નોનવેજની દુકાનો ધ્વસ્ત- Video
સુરેન્દ્રનગરના પાટડીમાં કથિત ગૌહત્યા અને ગેરકાયદે નોનવેજ દુકાનોને લઈને તંત્રએ કડક કાર્યવાહી કરી છે. હિન્દુ સમાજની લાગણી દુભાતા વિરોધ રેલી બાદ તંત્રે ગેરકાયદે કતલખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.