ફોન વરસાદમાં પલળી જાય તો ભૂલથી પણ ચાર્જર ન લગાવતા, થઈ શકે છે મોટું નુકસાન; જાણો બચાવની સાચી રીત
વરસાદમાં ભીંજાયેલા ફોનને ચાર્જિંગમાં લગાવવો એ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો ફોન પાણીમાં પડી જાય તો ચોખા કે ડ્રાયર વાપરવા જોઈએ કે નહીં? જાણો ફોનને કાયમી ડેમેજથી બચાવવા સૌથી પહેલાં શું કરવું જોઈએ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.