અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી, શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ Video
અમદાવાદમાં ભારે વરસાદને કારણે થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાઓને ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે વર્ગો ચલાવવાની મંજૂરી અપાઈ છે.